બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર - ગોંડલ

|| સ્વાગતમ ||


બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

રજિસ્ટ્રેશન કરતાં પહેલા નીચેની સૂચનાઓ અવશ્ય વાંચી લઈએ.

  • પ્રવેશપરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે.

  • ફોર્મમાં વિદ્યાર્થીએ આધારકાર્ડ નંબર લખવાનો છે. એ જ આધારકાર્ડ નંબરથી બીજી વખત રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં.

  • વિદ્યાર્થી એક વખત પ્રવેશ પરીક્ષામાં સફળ ન થાય અને તેને બીજી વખત પરીક્ષા આપવી હોય તો મેનેજમેંટને રૂબરૂ વિનંતી કરવાની રહેશે. ત્યારબાદ ફરીથી રજિસ્ટ્રેશન લીંક ખૂલી શકશે.

  • પ્રવેશ પરીક્ષા વખતે આધારકાર્ડની નકલ સાથે લાવવી ફરજીયાત છે.

  • કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધા નથી