બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર - ગોંડલ
|| સ્વાગતમ ||
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર આપનું હાર્દિક
સ્વાગત કરે છે...
રજિસ્ટ્રેશન કરતાં પહેલા નીચેની સૂચનાઓ અવશ્ય વાંચી લઈએ.
રજિસ્ટ્રેશન કરતાં પહેલા નીચેની સૂચનાઓ અવશ્ય વાંચી લઈએ.
- પ્રવેશપરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે.
- ફોર્મમાં વિદ્યાર્થીએ આધારકાર્ડ નંબર લખવાનો છે. એ જ આધારકાર્ડ નંબરથી બીજી વખત રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં.
- વિદ્યાર્થી એક વખત પ્રવેશ પરીક્ષામાં સફળ ન થાય અને તેને બીજી વખત પરીક્ષા આપવી હોય તો મેનેજમેંટને રૂબરૂ વિનંતી કરવાની રહેશે. ત્યારબાદ ફરીથી રજિસ્ટ્રેશન લીંક ખૂલી શકશે.
- પ્રવેશ પરીક્ષા વખતે આધારકાર્ડની નકલ સાથે લાવવી ફરજીયાત છે.
- કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધા નથી